“जसं जीवन तसं नाव” .. तुज़को चलना होगा” 

Oct 27, 2019 11:45 PM - Harish Panchal

1112


દુનિયાના રસ્તાઓ ઉપર આપણે કેટલાં વર્ષોથી ચાલતા આવ્યા છીએ.

કદીક નૌકામાં બેસીને વહી રહેલા પાણીમાં સફર કરવાનું મન થાય છે.

ખુશનુમા વાતાવરણમાં, ઠંડા પવનની લહેરખીઓ વચ્ચે હોડીમાં બેસીને ,

હૈયાની નજીક હોય એવા સાથી સાથે આ નૌકાની સફર મનમાં કેટલાં સ્પંદનો જગાવે છે !

પણ સંસારની સફરના રસ્તાઓમાં ઉઠતા તોફાનો નૌકાની સફરમાં પણ વેદનાઓ પહોંચાડે છે.

મરાઠીમાં કોઈ કવિએ લખ્યું છે: “जसं जीवन तसं नाव”

તોફાનોમાં અટવાયેલું જીવન, સંસાર-સાગરની નૌકામાં પણ સંવેદના ના કેટલાં ઝંઝાવાત લાવે છે!

અને ત્યારે તોફાનોમાં હારી જઈને, જીવનની સફરને અટકાવીને બસ થોભી જવાનું મન થાય છે.

પણ નદીઓને પણ વહેતાં જ રહેવાનું છે. સ્થગિત થયેલાં વહેણો દુષણો ને જન્મ આપતાં હોય છે.

તો જીવનની વિષમ પરિસ્થિતિઓ માં પણ ચાલતાં રહેવાની જે પ્રેરણા આપે એવા સંદેશને સાંભળીએ.

આવો આપણે પણ જીવન-નૌકામાં, હૃદયના સાથીની સાથે અંતરમાં ઉઠતી નિરાશાઓને શાતા આપીએ.

https://www.youtube.com/watch?v=xaxNurIcFXM

મા તને પ્રણામ

Feb 22, 2024 12:22 PM - Harish Panchal ('hriday')

પૃથ્વી ઉપરની બધી માતાઓ નિદ્રાદેવીને ખોળે માંથું મૂકીને વિશ્રામ કરવા જઈ રહી છે, ત્યારે

આ સઘળી માતાઓની માતા – દુષ્ટોનો નાશ કરનાર મા કાલિકા, જે સદા સર્વદા મોજૂદ રહે છે

599

Read more

જીવનની નાજુક પળોમાં

Mar 12, 2024 07:58 PM - Harish Panchal 'Hriday'

જીવનની નાજુક પળોમાં

હૈયાની લાગણીઓને વહેવા દઈએ

116

Read more

જનારા તો ચાલી જાય છે છતાં ...

Feb 21, 2024 11:59 AM - હરીશ પંચાલ 'હૃદય'

જનારા ચાલી જાય છે. એમની હયાતીમાં જે પણ ફરિયાદો, હૈયા-બળાપો, અથવા વૈમનસ્ય એમનાં સગાં-સંબંધીઓ-મિત્રોએ અનુભવ્યા હોય એ નિર્મૂળ થઇ ચૂક્યાં હોય છે કારણ કે એ બધા નકારાત્મક પરિબળો જનાર વ્યક્તિના શરીર સાથે સંકળાયેલા હતાં એ શરીર હવે નાશ પામ્યું  છે. 

166

Read more

‘અટલ’ દેશ પ્રેમીની વિદાય - કેટલી ભવ્ય, કેટલી ધન્ય !

Jun 01, 2019 09:00 PM - Harish Panchal

એક મહાન આત્માએ લીધી વિદાય.

એમને વિદાય આપવા ઉમટ્યો હતો માનવ-મેહેરામણ.

દેશના મોટા ભાગના social media પર એમની ચર્ચા હતી.

એમના જીવનકાળ, કાર્યકાળ દરમ્યાન મેળવેલી સિદ્ધિઓની સરાહના હતી.

716

Read more

જીવનના અંતિમ મુકામ તરફની યાત્રા

Oct 06, 2019 10:42 PM - Harish Panchal

પૂર્વ જન્મોમાં હોંશે, હોંશે જે માંગ્યું હતું માનવજીવન, તે ઈશ્વરે આપ્યું.

આપણે આવ્યા, મોટા થયા, ભણી-ગણીને નોકરી-ધંધે લાગ્યા અને જીવનમાં સ્થાયી થયા.

જીવનના કિનારે આવીને ઊભા ત્યારે અનુભવ્યું કે જીવનની સંધ્યા રાત્રિ તરફ ઢળી રહી છે.

889

Read more

Comments

{{commentsModel.name}}
{{commentsModel.name}}   ADMIN   {{commentsModel.updatets | date: 'MMM d, y h:mm a' : '+0530' }}

{{commentsModel.comment}}

No Comments.